ગ્રંથ લોકાર્પણ અને લોક ડાયરો
કચ્છ રાજયના રાજકવિશ્રી શંભુદાન ઈશ્વરદાન ગઢવી રચિત કચ્છ દર્શન (અંગેજી પ્રકાશન-2022) પુસ્તકનો વિમોચન તથા શ્રી હમીરજી રત્નુ લોકસાહિત્ય કેન્દ્ર (કચ્છ યુનિવર્સિટી)ને લોક સાહિત્ય તથા ચારણી સાહિત્યના અમૂલ્ય પુસ્તકોનો લોકાર્પણ કાર્યક્રમ
તારીખ :- 16-01-2022
સમય :- સાંજે 4-00 કલાકે
સ્થળ :- ટાઉન હોલ, ભુજ-કચ્છ
નિમંત્રક
રાજકવિશ્રી શંભુદાન ઈશ્વરદાન ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें