.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪ સ્થળ – આઈશ્રી સોનલ ધામ, મઢડા તા.કેશોદ જી. જુનાગઢ.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

5 नवंबर 2019

ચારણ ગઢવી સમાજની દીકરી હિરલબેન અને જહાલબેન પર્યાવરણને બચાવવા માટે સંસ્થાની સ્થાપના કરી

ચારણ ગઢવી સમાજની દીકરી હિરલબેન અને જહાલબેન    પર્યાવરણને બચાવવા માટે  સંસ્થાની સ્થાપના કરી

પર્યાવરણ પ્રદુષિત થઈ રહ્યું જેના કારણે વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યો છે. આ ગંભીર પ્રશ્ન માટે લોકોમાં જાગૃતી લાવવા માટે મૂળ  ભારા બેરાજા તા. જામ ખંભાળીયા જી. દેવભૂમિ દ્રારકાના વતની હાલે અમદાવાદ રહેતા શ્રી મહેશભાઈ રૂદાચની એવા હિરલબેન ચારણ (રૂડાચ), જહાલબેન ચારણે "સ્વર્ણ ભારત પીપલ ફોર હ્યુમેનીટી એનીમલ એન્ડ એન્વારમેન્ટ" સંસ્થાની 2016 માં સ્થાપના કરવામાં આવેલ.

હિરલબેન બેંગ્લોરથી MBAનો અભ્યાસ કરેલ છે.
જહાલબેન IASની ફાઈનલ પરીક્ષા આપેલ છે.

"સ્વર્ણ ભારત પીપલ ફોર હ્યુમેનીટી એનીમલ એન્ડ એન્વારમેન્ટ" દ્રારા છેલ્લા 4 વર્ષમાં મુંબઈ, બેંગ્લોર, દ્રારકા, કચ્છ, દિલ્હી, વલસાડ, દમણ, વડોદરા, જામનગર, જુનાગઢ, ગાંધીનગર, અમદાવાદ, અને વડોદરા જેવા શહેરોમાં પર્યાવરણ લક્ષી જાગૃતિ અભિયાન કરી રહ્યું છે.

વધારે માહિતી માટે :- મહેશભાઈ રૂડાચ મો. 8758881122

સંસ્થાનું પરિચય :- Click Here

વધારે માહિતી માટે વિડીયો જોવા માટે   :- Click Here

શ્રી મહેશભાઈ, હિરલબેન, જહાલબેન તેમજ સંસ્થાની સમગ્ર ટીમ દ્રારા પર્યાવરણ બચાવવા માટે ઉમદા કાર્ય કરવામાં આવે છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન

પર્યાવરણ જાગૃતિ માટે સંસ્થા દ્રારા કરવામાં આવેલ કામગીરીના ફોટોગ્રાફ












कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT