.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

27 जुलाई 2022

સોનલમા એજયુકેશનલ એવોર્ડ

સોનલમા એજયુકેશનલ એવોર્ડ

 આઈમાના આદેશ અનુસારની ઘણી રચનાત્મક અને પરિણામ લક્ષી પ્રવૃત્તિઓ આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ , રાજકોટ કરી રહ્યું છે . અગાઉના વર્ષની જેમ આ વર્ષે પણ એજયુકેશન ક્ષેત્રે ' સોનલમા એજયુકેશનલ એવોર્ડ ' આપવાનું નકકી કરેલ છે . 

જેમાં આ વર્ષે જે વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડની ધો .૧૦ તેમજ ધો .૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ PR પ્રાપ્ત ક૨ના૨ સૌરાષ્ટ્ર - કચ્છના કોઈપણ ચારણ ગઢવી વિદ્યાર્થીને સોનલમા એજયુકેશન એવોર્ડ તથા રૂા .૧૧,૦૦૦ / – રોકડ પુરસ્કાર આપવામાં આવશે . 

આ માટે તા .૧૭-૮-૨૦૨૨ સુધીમાં છેલ્લી ૨૦૨૨ ની ૫૨ીક્ષાની (૯૦ PR ઉ૫૨ માર્કસ હોય) તેવા વિદ્યાર્થીઓ માર્કશીટની ઝેરોક્ષ સાથે ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમો ૨ીયલ ટ્રસ્ટ , માધવ વાટીકા , ગોલ્ડન સુપ૨ માર્કેટની બાજુમાં , સોજીત્રાનગ ૨ , આમ્રપાલી રોડ , રાજકોટ –૭ , ઓફિસના સ૨નામે સાદા કાગળમાં પોતાનું નામ , સ૨નામું , મોબાઈલ નંબર સાથે અરજી ક૨વી . 

નોંધ:-
ટ્રસ્ટીઓની વ્યસ્તતાના કા૨ણે કૃપા ક૨ી ફોન ૫૨ સં૫ર્ક નહીં ક૨વા વિનંતી ક૨વામાં આવે છે .

11 जुलाई 2022

स्व. श्री बचुभाई गढवीनी पुण्यतिथि

स्व. श्री बचुभाई गढवीनी  पुण्यतिथि

समर्थ वार्ताकार श्री बचुभाई गढवी नुं टूंकमां परिचय
नाम :- जीवाभाई रोहडीया (उर्फे बचुभाई गढवी)
पितानुं नाम :- भावसंगभाई रोहडीया
मातानुं नाम :- जीवुबा
जन्म :- ता.21-03-1932
जन्म स्थळ :- देदादरा
अवसान ::- 11-07-1995

वधारे माहिती माटे ::- Click Here

बचुभाई गढवीना स्वर मां ऑडियो डाउनलोड करवा माटे ::- Click Here

7 जुलाई 2022

ચારણ ગઢવી સમાજના વિધાર્થીઓ જોગ સંદેશ

ચારણ - ગઢવી વિદ્યાર્થીઓ જોગ સંદેશ


દર વર્ષની જેમ આ વર્ષે પણ ગઢવી સમાજનાં સૌરાષ્ટ્રના તેજસ્વી વિદ્યાર્થીઓને ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ , રાજકોટ દ્વારા વર્ષ –૨૦૨૨ / ૨૦૨૩ ના શૈક્ષણિક વર્ષ માટે સ્કોલ૨શીપ આપવાનું નકકી છે

જેમાં ધો.૧૦ તથા ધો.૧૨ માં ગુજરાત બોર્ડમાં જે વિદ્યાર્થીઓને 80 PR થી વધુ માકર્સ મેળવેલ હોય તેમજ હાય૨ એજયુકેશન (મેડિકલ , સી.એ. , એન્જિનીયરીંગ) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અરજી ફોર્મ તા.૦૩/ ૦૭/૨૦૨૨ થી વિત૨ણ ક૨વામાં આવશે .

જે ફોર્મમાં તમામ કોલમ ભ૨ી માંગેલી વિગતો અને માર્કશીટની નકલ સાથે તા.૧૦/૦૭/૨૦૨૨ પહેલા ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમો૨ીયલ ટ્રસ્ટ , માધવ વાટીકા , ગોલ્ડનસુપ ૨ માર્કેટની બાજુમાં , સોજીત્રાનગર , આમ્રપાલી રોડ , રાજકોટ –૭ , સવારના ૧૦ થી ૧૨ વાગ્યા દરમ્યાન ( રવિવાર , બુધવા૨ તથા શુક્રવાર ) રુબરુ અથવા કુરિયર દ્વારા પહોંચાડવા અનુરોધ છે .

ટ્રસ્ટના બજેટ મુજબ સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવશે . ટ્રસ્ટીઓની વ્યસ્તતાના કા૨ણે કૃપા ક૨ી ફોન પર સંપર્ક નહીં કરવા વિનંતી ક૨વામાં આવે છે .

ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમો૨ીયલ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ
મેડિકલ સહાય , શિક્ષણ સહાય , સામાજિક પ્રવૃત્તિ , કુદરતી આપત્તિમાં સહાય

Sponsored Ads

ADVT

ADVT