જય માતાજી સર્વે જ્ઞાતિજનો
આજે એક વાતની ચોખવટ માટે પોસ્ટ કરું છું. મારા દ્રારા ચારણ આઈઓ તથા સંતો મી જન્મ જયંતિ /પુણ્યતિથિ નિમિતે માહિતી માતૃદર્શન લેખક શ્રી પિંગળશીભાઈ પાયક ના પુસ્તક માંથી આપ બધાને માહિતી પહોંચાડતો હતો.
પરંતુ આજે હું આઈશ્રી આવડની જન્મ જયંતિ અને કરણી માની પુણ્ય તિથિ નિમિતે પોસ્ટ કરવામાં આવેલ એમાં માતાજીની જીવન ચરિત્ર માતૃદર્શન માંથી પીડીએફ કરી ને મોકલી હતી. *એ બાબતે પિંગળશીભાઈ ના વારસદારો (1) દેવદત્તભાઈ પાયક (મો.9426917044) તથા અનિલભાઈ પાયક (મો.7574866228) દ્રારા ફોન કરી સ્પષ્ટ ના પાડવા મા આવી છે. કે માતૃદર્શન માંથી કોઈ વિગતનું ઉપયોગ ના કરશો.*
*માતૃદર્શન માંથી સંદર્ભ માટે ઉપયોગ કરેલ એ બદલ માફી માંગુ છું. અને જેટલી પણ વસ્તુ ઉપલોડ કરેલ છે. એ ટૂંક સમયમા ડીલીટ કરવામાં આવશે.*
એટલે આપ સર્વેને હવેથી મારા તરફ થી આવી કોઇ માહિતી આપવામાં નહિ આવે જેની નોંધ લેવી.
Vejandh Gadhavi
Mo. 9913051642
*સાચી માહિતી આપવી એ પણ ગુનો છે. સાચી વાત છે. મફત અને મહેનત ની વસ્તુ ની કઈ કિંમત નથી.*
*સર્વે ભાઈઓ મને માફ કરજો* એ સિવાય સામાજિક કામ હોય તો આપ બધા અવશ્ય મારું સંપર્ક કરી શકો છો.




