.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪ સ્થળ – આઈશ્રી સોનલ ધામ, મઢડા તા.કેશોદ જી. જુનાગઢ.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

12 जून 2019

चारण महात्मा नरहरदासजी विरचित अवतार चरित्र आधारित संकलित काव्य संग्रह "अवतार चरित्र अर्क"

चारण महात्मा नरहरदासजी विरचित अवतार चरित्र आधारित संकलित काव्य संग्रह "अवतार चरित्र अर्क"

संकलन :- हरिभाई जखुभाई गढवी, भुज - कच्छ
मो. 7984144655

पुस्तक मेळववा माटे
श्री सहजानंद रूरल डेवलपमेंट ट्रस्ट,
GIDC गेस्ट हाउस पासे,
भुज कच्छ,
पीन कोड :- 370001
संपर्क :- 9825227509

वधारे माहिती माटे⤵⤵



ચારણીશૈલીમાં ભગવદ્ચરિત્રને વાચા આપતા સદ્ગ્રંથ 'અવતાર ચરિત્ર' આધારિત સંકલિત કાવ્યસંગ્રહ 'અવતાર ચરિત્ર અર્ક ' જે હાલ જ પૂજ્ય મોરારિ બાપુના  વરદ્ હસ્તે લોકાર્પણ પામ્યો. આ કાવ્યસંગ્રહ સાહિત્યપ્રેમીઓ, કવિઓ, કલાકારો, વક્તાઓ ,  કથાકારો તેમજ પાઠકો માટે પથદર્શક બનવા સક્ષમ છે.
   આ કાવ્યસંગ્રહ આપ paytm થી રુપિયા 200 /- મોકલી  ઘરબેઠાં મેળવી શકો છો.. 
સંપર્ક : ધર્મેન્દ્ર શાહ ,ભુજ 
મો.  098796 30387 
   🙏જય માતાજી 🙏




कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT