.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪ સ્થળ – આઈશ્રી સોનલ ધામ, મઢડા તા.કેશોદ જી. જુનાગઢ.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

4 जून 2019

કચ્છ સર્વે જ્ઞાતિના સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે સેમિનાર

કચ્છ સર્વે જ્ઞાતિના સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે સેમિનાર

સર્વે સમાજના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે જય મોરદાદા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ – વવાર દ્રારા સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે.
સેમિનારમા માર્ગદર્શન આપવા પધારશે
શ્રી રેમ્યા મોહન કલેકટરશ્રી કચ્છ
શ્રી વી.એસ. ગઢવી સાહેબ (નિવૃત IAS)
શ્રી વસ્તાણી સાહેબ (ના.કલેકટરશ્રી મુંદ્રા-માંડવી)
શ્રી શિવરાજભાઈ ગઢવી સાહેબ (નાયબ કલેકટરશ્રી, રાધનપુર)
શ્રીમતિ દમયંતીબેન બારોટ સાહેબ (નાયબ કલેકટરશ્રી મોરબી,)
શ્રી અશ્વિનભાઈ ઝીંઝવાડિયા સાહેબ (કચ્છમિત્ર બ્યુરો મુંદ્રા)
ડૉ.દેવજ્યોતિ શર્મા સાહેબ, (મનોચિકિત્સક)
તારીખ :- ૦૮-૦૬-૨૦૧૯ (શનિવાર)
સમય :- સવારે 9-00 થી 1-00 સેમિનાર
સ્થળ :- જય મોરદાદા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ –ખોડિયાર માં મંદિર વવાર- ભદ્રેશ્વર રોડ વવાર તા.મુંદરા-કચ્છ.
સેમિનાર માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે જેથી વ્યવસ્થા કરવામાં સરળતા રહે રજીસ્ટ્રેશન તા-7/6/2019 નાં કલાક-12:00સુધી જ ચાલું રહેશે
મો.9081508453(પાલુભાઈ),9904332139(કાનાભાઈ),8160108059(જીવરાજભાઈ),7567514584(વિશાલભાઈ).
નોંધ :- વિધાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિધાર્થીઓ અવશ્ય સમયસર હાજર રહેવું. તેમજ સાથે બુક અને પેન અવશ્ય લઈને આવવું
સમગ્ર સેમિનાર અંગે માહતી માટે કોન્ટેકટ નંબર 
1)માણેકભાઈ-9106512831 
2)ગોપાલભાઈ-9898709675
3)મેઘરાજભાઈ-9081271721
સર્વે સહકાર આપવા વિનંતી
       વંદે સોનલ માતરમ્

कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT