.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪ સ્થળ – આઈશ્રી સોનલ ધામ, મઢડા તા.કેશોદ જી. જુનાગઢ.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

2 अप्रैल 2020

नम्र निवेदन साथे क्षमा

જય માતાજી સર્વે જ્ઞાતિજનો

આજે એક વાતની ચોખવટ માટે પોસ્ટ કરું છું. મારા દ્રારા ચારણ આઈઓ તથા સંતો મી જન્મ જયંતિ /પુણ્યતિથિ નિમિતે માહિતી માતૃદર્શન લેખક શ્રી પિંગળશીભાઈ પાયક ના પુસ્તક માંથી આપ બધાને માહિતી પહોંચાડતો હતો. 

પરંતુ આજે હું આઈશ્રી આવડની જન્મ જયંતિ અને કરણી માની પુણ્ય તિથિ નિમિતે પોસ્ટ કરવામાં આવેલ એમાં માતાજીની જીવન ચરિત્ર માતૃદર્શન માંથી પીડીએફ કરી ને મોકલી હતી. *એ બાબતે પિંગળશીભાઈ ના વારસદારો (1) દેવદત્તભાઈ પાયક (મો.9426917044) તથા અનિલભાઈ પાયક (મો.7574866228) દ્રારા ફોન કરી સ્પષ્ટ ના પાડવા મા આવી છે. કે માતૃદર્શન માંથી કોઈ વિગતનું ઉપયોગ ના કરશો.*

*માતૃદર્શન માંથી સંદર્ભ માટે ઉપયોગ કરેલ એ બદલ માફી માંગુ છું. અને જેટલી પણ વસ્તુ ઉપલોડ કરેલ છે. એ ટૂંક સમયમા ડીલીટ કરવામાં આવશે.*

એટલે આપ સર્વેને હવેથી મારા તરફ થી આવી કોઇ માહિતી આપવામાં નહિ આવે જેની નોંધ લેવી.

Vejandh Gadhavi
Mo. 9913051642

*સાચી માહિતી આપવી એ પણ ગુનો છે. સાચી વાત છે. મફત અને મહેનત ની વસ્તુ ની કઈ કિંમત નથી.*

*સર્વે ભાઈઓ મને માફ કરજો* એ સિવાય સામાજિક કામ હોય તો આપ બધા અવશ્ય મારું સંપર્ક કરી શકો છો.

2 टिप्‍पणियां:

गढवी (महेडू) हितेंद्र अहमदाबाद ने कहा…

पायक जी के पुत्रों को सादर नमन
आप के प्रतिभाव से दुःख हुवा लेकिन आप की इस बात से सहमति की कीमत बिना कोई मॉल नही समझ आता साथ साथ यह भी निवेदन है कि चारण साख प्रसाख , एवम चारण उतपति श्री पिंगलशी बापू के संसोधन समाज हित में है और आज यह संदर्भ चारण के आधुनिक प्रचार प्रसार माध्यम में संग्रहित हेतु अनुमति देते तो आनंद होता इस माध्यम के संचालक श्री वेजान्ध जी समाज सेवा के उत्कृष्ट उदाहरण बने है और उनपर कोई वैपारीक शंका यथार्थ नही है ।जय माताजी ।

गढवी (महेडू) हितेंद्र अहमदाबाद ने कहा…

पायक जी के पुत्रों को सादर नमन
आप के प्रतिभाव से दुःख हुवा लेकिन आप की इस बात से सहमति की कीमत बिना कोई मॉल नही समझ आता साथ साथ यह भी निवेदन है कि चारण साख प्रसाख , एवम चारण उतपति श्री पिंगलशी बापू के संसोधन समाज हित में है और आज यह संदर्भ चारण के आधुनिक प्रचार प्रसार माध्यम में संग्रहित हेतु अनुमति देते तो आनंद होता इस माध्यम के संचालक श्री वेजान्ध जी समाज सेवा के उत्कृष्ट उदाहरण बने है और उनपर कोई वैपारीक शंका यथार्थ नही है ।जय माताजी ।

Sponsored Ads

ADVT

ADVT