.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪ સ્થળ – આઈશ્રી સોનલ ધામ, મઢડા તા.કેશોદ જી. જુનાગઢ.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

10 जून 2020

પ્રવિણભાઈ મધુડા દ્રારા સાહિત્ય જતન માટે પુસ્તકો પ્રકાશનનું ઉમદા કાર્ય

આવતીકાલે તા.૧૧-૬- ને આપણા પ્રવિણભાઈ મધુડા નો જન્મ દિવસ છે તેમના દ્રારા સાહિત્ય જતન માટે પુસ્તકો પ્રકાશનનું ઉમદા કાર્ય થાય છે તેઓને જન્મ દીવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ

"અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી"

પ્રવિણભાઈ મધુડા દ્રારા સાહિત્ય જતન માટે પુસ્તકો પ્રકાશનનું ઉમદા કાર્ય

"અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી" કંઈક કરી છૂટવાની પ્રબળ ઈચ્છા અને કંઈક કરવાની અદમ્ય ઝખનાવાળા પ્રવિણભાઈ મધુડા દ્રારા સાહિત્યના જતન માટે પુસ્તકો પ્રકાશનનું ઉમદા અને અમુલ્ય કાર્ય કરવામાં આવે છે. ખૂબ જ મહેનત અને જહેમતથી રાત દિવસ પ્રવિણભાઈ પુસ્તક પ્રકાશનનું કાર્ય કરે છે.

ચારણ કવિશ્રી પ્રવિણભાઈ મધુડા નો ટૂંક પરિચય

નામ :- પ્રવીણભા
અટક :  મધુડાં
પિતા  :- હરુભા કરશનભા મધુડા
માતા  :- રામબાઈ હરૂભા
મોસાળ : નરા,બાવડાં સુંદરી ભવાની
ભાઈ : ત્રણ ૧ .દેવરાજભા ૩.રાજભા બન્ને વિવાહિત
પોતે : ૨. અવિવાહિત
 સુપાત્ર ચારણ કન્યા સાથે જીવન જીવવાની ઈચ્છા 
ઉપનામ: પ્રવીણ
જન્મ તારીખ :-  ૧૧/૬/૮૬
(ખોટી દાખલા મુજબ ૧૧/૬/૮૨)
જન્મ સ્થળ : રામપરડા તા,મુળી
અભ્યાસ :- ૮ પાસ સેઠ એન.ટી.એમ હાઇસ્કુલ સુરેન્દ્રનગર
*મૂળ શાખ :-*  ઘાંઘણીયા
*કુલ ઋષિ :-* કોટિ નાગ
*કુળદેવી :* મનશાદેવી(નાગદેવી) -સાચાય ,રવેચી
*મૂળવતન:-* ભોજપરા(રામપરડા)
*હાલે રહે :-* રાજકોટ
*આદર્શ :* બાલાબક્ષજી પાલાવત હણુંતિયા, શંકરદાનજી દેથા લીંબડી, ગિરધરદાનજી રતનું દાસોડી, ડૉ, નિર્મલાં આસનાની આદિપુર, કચ્છ
*પરમ મિત્ર બંધું ભાઈ,* પૂર્ણ સમષ્ટિ
*આભારી:*
મદદરૂપ બનેલ કવિઓ, કવિપુત્રો,પ્રેષકો,મારા સુધી સાહિત્ય પુગાડનાર અનેક મિત્રો આર્થિક રીતે મદદરૂપ બનનાર દરેક અદના મોંઘામુલા મહાનુભાવી 
*શોખ :* સાહીત્ય ચિંતન મનન,વાંચન અને ચારણી સાહીત્ય ના શોધ કર્તા
*સાહિત્યક ક્ષેત્રે પ્રદાન  :-* ૪૧ પુસ્તકો નું સંકલન સંપાદન અને પ્રકાશન
*વ્યવસાય  :-* માલિક - ઉદય એન્ટરપ્રાઇઝ કારખાનું
*ભાષા :-* ગુજરાતી,નાગરી, હિન્દી,વ્રજભાષા
*સ્વરચિત કાવ્યો :-* ૧૦૦૦ જેટલી રચનાઓ અને ૨૫૦૦ દોહાઓ
*વિશેષતાઓ :* કવિ,લેખક,ગીતકાર,વક્તા અને ચારણ સમાજના કવિઓ દ્વારા રચિત કાવ્ય પરંપરા ને સાચવવા માટે તન,મન,ધન,થી પ્રયાસ
*વિશિષ્ટ કાર્ય :* ૧૫ મી સદી થી ૨૧ મી સદી એટલે ૭૦૦ વર્ષ દરમ્યાન રચાયેલ શિવ સ્તૂતિઓ નો અદ્ભૂત સંગ્રહ *વલ્ડ રેકોર્ડ*
*વિશેષ આશીર્વાદ :* માં,બાપ અને અનેક જગદંબા અને અનેક સત આત્માઓના
*સન્માન :* સમગ્ર સાહીત્ય પ્રેમીઓ નો પ્રેમ
*ઋણ* મારા માં,બાપ,પુર્વજો પિતૃઓ તથા મારી જ્ઞાતિ ગંગા નું 
*પ્રમુખ :* આઈશ્રી પુરામાં સાહિત્ય સંવર્ધન સંસ્થાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલઇ ટ્રસ્ટ
*સંપર્ક:*
૯૭૨૩૯ ૩૮૦૫૬/૯૫૧૦૯ ૯૫૧૦૯


પુસ્તકો મંગાવવા માટે સંપર્ક
9723938056

*આઈ શ્રી પુરામાં સ્મૃતિ પ્રકાશન અને પ્રવીણભાઇ મધુડા ના સંપાદિત* પુસ્તકો મંગાવો અથવા એક વખત ૧૧૦૦૦ માં આજીવન સભ્ય બનીને એક - એક પ્રતિ આજીવન મેળવો

*૧.  માતૃ વંદના  રૂ. ૭૦*

*૨.  શિવ વંદના  રૂ. ૨૫૦*

*૩.  શક્તિ વંદના  × અપ્રાપ્ય ×*

*૪. ચરજ થી અરજ ભાગ -૧ રૂ. ૭૫*

*૫. ચરજ થી અરજ ભાગ -૨ રૂ. ૭૫*

*૬. ચરજ થી અરજ ભાગ -૩ રૂ. ૭૫*

*૭. ચરજ થી અરજ ભાગ-૪ રૂ. ૭૫*

*૮. આઈ શ્રી સોનલ સતસઇ રૂ. ૧૦૦*

*૯. આઈ શ્રી સોનલ આરાધ રૂ. ૧૦૦*

*૧૦. આઈ શ્રી સોનલ વંદના × અપ્રાપ્ય ×*

*૧૧. આઈ શ્રી સોનલ માળા × અપ્રાપ્ય ×*

*૧૨.નાગદમણ-સાંયાજી ઝુલા રૂ.૧૦૦*

*૧૩. આઇયુંને આરદા ભાગ -૧  રૂ. ૭૫*

*૧૪. આઇયુંને આરદા ભાગ -૨  રૂ. ૭૫*

*૧૫. આઇયુંને આરદા ભાગ -૩  રૂ. ૭૫*

*૧૬. આઇયુંને આરદા ભાગ -૪  રૂ. ૭૫*

*૧૭. ચારણી શક્તિ ઉપાસના  રૂ. ૮૦*

*૧૮. કાઠીયે કાઠીયાવાડ કીધો  રૂ.૨૫૦*

*૧૯.સોરઠાની સરવાણી ભાગ ૧ (કાનીયા શતક) રૂ.૫૦*

*૨૦.સોરઠાની સરવાણી ભાગ ૨ (કાનીયા શતક)   રૂ.૫૦*

*૨૧.સોરઠા ની સરવાણી ભાગ ૩ (ખાતરા શતક) રૂ.૫૦*

*૨૨. પિંગલ કાવ્ય પુષ્પ ભાગ ૧ રૂ.૫૦*

*૨૩.સુબોધ બાવન(પાલું ભગત)  રૂ.૧૫૦*

*૨૪.વિરમ કાવ્ય પુષ્પ(વીરમભાઈ વાચા)રૂ.૧૦૦*

*૨૫.હરિરસ બૃહદ(મહાત્મા ઇશરદાસજી) રૂ.૧૫૦*

*૨૬. હરિરસ પોકેટ(મહાત્મા ઇશરદાસજી ) રૂ.૮૦*

*૨૭.દેવીયાંણ (મહાત્મા ઇશરદાસજી )પોકેટ રૂ.૮૦*


*૨૮.ગીરની ગંગોત્રી (કવિ રાજભા ગીર)રૂ.૩૦૦*

*૨૯.આઈશ્રી વડવાળી મોગલ વંદના (સ્વરચિત)રૂ.૧૦૦*

*૩૦.આઈ શ્રી મોગલ છન્દ આરાધ રૂ.૧૦૦*

*૩૧.આઈ શ્રી મોગલ વંદના (ચરજૂ )રૂ.૧૦૦*

*૩૨.આઈ શ્રી મોગલ આરાધના(ચરજૂ ) રૂ.૧૦૦*

*૩૩.આઈ શ્રી મોગલ દોહા ચાલીસા રૂ.૬૦*

*૩૪.જગદંબા આઈ જેતબાઇ રૂ.૧૫૦*

*૩૫. લખન કાવ્ય સંગ્રહ × અપ્રાપ્ય ×*

*૩૬.ઇસ્વર નું જગત  × અપ્રાપ્ય ×*

*૩૭.શ્રી સુંદર વિલાસ  × અપ્રાપ્ય ×*

*આવતી તા.૧૧-૬- ને આપણા ચારણ કવિ પ્રવિણભાઈ મધુડા નો જન્મ દિવસ છે તેમના દ્રારા સાહિત્યનાં જતન માટે પુસ્તકો પ્રકાશનનું ઉમદા કાર્ય થાય છે તેઓને જન્મ દીવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ*
http://www.charanisahity.in/2020/06/Charan-Kavi-pravinbhai-madhuda.html

*ચારણ કવિશ્રી પ્રવિણભાઈ મધુડા નો ટૂંક પરિચય*

*"અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી"*

 કંઈક કરી છૂટવાની પ્રબળ ઈચ્છા અને કંઈક કરવાની અદમ્ય જંખનાવાળા *પ્રવિણભાઈ મધુડા* દ્રારા સાહિત્યના જતન માટે પુસ્તક પ્રકાશનનું ઉમદા અને અમુલ્ય કાર્ય કરવામાં આવે છે. કઠિન સ્થિતિ પરિસ્થિતિ માં પણ લગભગ ૧૫ થી ૧૭ લાખ જેટલા રૂપિયા અને વ્યાજ ભરીને પણ તેઓ આપણું ખૂબ જ ઊચ્ચ ગજાનું સાહિત્ય ને. જીવંત રાખવા રાત દિવસ ગામડે ગામડે ફરીને અતિ જીર્ણ હોય ,અતિ જર્જરિત હોય તો પણ તસ્દી લઈને પુસ્તકોનું પ્રકાશન કાર્ય કરે છે.જેથી કરીને ભવિષ્યમાં આપણી આવનારી પેઢીને કામ લાગે, આપણા કવિઓ અને તેમના દ્વારા રચાયેલ બહુમૂલ્ય સાહિત્ય અને આપણી સંસ્કૃતિ જીવંત રહે એવો *૧૯૭૪ માં આઈ શ્રી સોનલ માતાજી નો સંકલ્પ હતો* તેને આપણા *પ્રવીણભા હરુભા મધુડા* સાર્થક કરે છે 

*ચારણ કવિશ્રી પ્રવિણભાઈ મધુડા નો ટૂંક પરિચય*

*નામ :-* પ્રવીણભા
*અટક :*  મધુડાં
*પિતા  :-* હરુભા કરશનભા મધુડા
*માતા  :-*  રામબાઈ હરૂભા
*મોસાળ :* નરા,બાવડાં ગામ સુંદરી ભવાની
*ભાઈઓ :* ત્રણ ૧ .દેવરાજભા ૨. પોતે અને ૩ રાજભા વિવાહિત
 *ઉપનામ:*  પ્રવીણ
*જન્મ તારીખ :-*  ૧૧/૬/૮૬
(ખોટી દાખલા મુજબ ૧૧/૬/૮૨)
*જન્મ સ્થળ :* રામપરડા તા,મુળી
*અભ્યાસ :-* ૮ પાસ સેઠ એન.ટી.એમ હાઇસ્કુલ સુરેન્દ્રનગર
*મૂળ શાખ :-*  ઘાંઘણીયા
*કુલ ઋષિ :-* કોટિ નાગ
*કુળદેવી :* મનશાદેવી(નાગદેવી) -સાચાય ,રવેચી
*મૂળવતન:-* ભોજપરા(રામપરડા)
*હાલે રહે :-* રાજકોટ
*આદર્શ :* બાલાબક્ષજી પાલ્હાવત હણુંતિયા, શંકરદાનજી દેથા લીંબડી, ગિરધરદાનજી રતનું, દાસોડી, ડૉ, નિર્મલાં આસનાની આદિપુર, કચ્છ
*પરમ મિત્ર બંધું ભાઈ,* પૂર્ણ સમષ્ટિ
*આભારી:*
મદદરૂપ બનેલ કવિઓ, કવિપુત્રો,પ્રેષકો,મારા સુધી સાહિત્ય પુગાડનાર અનેક મિત્રો આર્થિક રીતે
 મદદરૂપ બનનાર દરેક અદના મોંઘામુલા મહાનુભાવી 
*શોખ :* સાહીત્ય ચિંતન મનન,વાંચન અને ચારણી સાહીત્ય ના શોધ કર્તા
*સાહિત્યક ક્ષેત્રે પ્રદાન  :-* ૪૩ પુસ્તકો નું સંકલન,સંપાદન અને ૪૩ પુસ્તક પ્રકાશન
*ભાષા :-* ગુજરાતી,નાગરી, હિન્દી,વ્રજભાષા
*સ્વરચિત કાવ્યો :-* ૧૦૦૦ જેટલી રચનાઓ અને ૨૫૦૦ દોહાઓ
*વિશેષતાઓ :* કવિ,લેખક,ગીતકાર,વક્તા અને ચારણ સમાજના કવિઓ દ્વારા રચિત કાવ્ય પરંપરા ને સાચવવા માટે તન,મન,ધનનાં ભોગે પણ  પ્રયાસ

*૧ વિશિષ્ટ કાર્ય :* ૧૫ મી સદી થી ૨૧ મી સદી એટલે ૭૦૦ વર્ષ દરમ્યાન રચાયેલ શિવ સ્તૂતિઓ નો અદ્ભૂત સંગ્રહ *વલ્ડ રેકોર્ડ*

*૨ વિશિષ્ટ કાર્ય :*  *૧૭૫૦ થી ૧૯૪૭* (૨૦૦)વર્ષ સુધી ચાલેલી ભુજ કચ્છ ની *રા. ઓ. લખપત ડિંગળ પિંગળ પાઠશાળા ભુજ કચ્છ ના પાઠ્યક્રમ ના ગ્રન્થો તેમજ ચારણ તેમજ ચારણેત્તર કવિઓ દ્વારા રચિત વિશાળ ગ્રંથો નું એકત્રી કરણ નો અદ્ભૂત સંગ્રહ*
 *વલ્ડ રેકોર્ડ*

*વિશેષ આશીર્વાદ :* માં,બાપ અને અનેક જગદંબા અને અનેક સત આત્માઓના
*સન્માન :* સમગ્ર સાહીત્ય પ્રેમીઓ નો પ્રેમ
*ઋણ* મારા માં,બાપ,પુર્વજો પિતૃઓ તથા મારી જ્ઞાતિ ગંગા નું 
*પ્રમુખ :* આઈશ્રી પુરામાં સાહિત્ય સંવર્ધન સંસ્થાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલઇ ટ્રસ્ટ
*સંપર્ક:*
૯૭૨૩૯ ૩૮૦૫૬/૯૫૧૦૯ ૯૫૧૦૯


પુસ્તકો મંગાવવા માટે સંપર્ક
9723938056

*આઈ શ્રી પુરામાં સ્મૃતિ પ્રકાશન અને પ્રવીણભાઇ મધુડા ના સંપાદિત* પુસ્તકો મંગાવો અથવા એક વખત ૧૧૦૦૦ માં આજીવન સભ્ય બનીને એક - એક પ્રતિ આજીવન મેળવો

*૧.  માતૃ વંદના  રૂ. ૭૦*

*૨.  શિવ વંદના  રૂ. ૨૫૦*

*૩.  શક્તિ વંદના  × અપ્રાપ્ય ×*

*૪. ચરજ થી અરજ ભાગ -૧ રૂ. ૭૫*

*૫. ચરજ થી અરજ ભાગ -૨ રૂ. ૭૫*

*૬. ચરજ થી અરજ ભાગ -૩ રૂ. ૭૫*

*૭. ચરજ થી અરજ ભાગ-૪ રૂ. ૭૫*

*૮. આઈ શ્રી સોનલ સતસઇ રૂ. ૧૦૦*

*૯. આઈ શ્રી સોનલ આરાધ રૂ. ૧૦૦*

*૧૦. આઈ શ્રી સોનલ વંદના × અપ્રાપ્ય ×*

*૧૧. આઈ શ્રી સોનલ માળા × અપ્રાપ્ય ×*

*૧૨.નાગદમણ-સાંયાજી ઝુલા રૂ.૧૦૦*

*૧૩. આઇયુંને આરદા ભાગ -૧  રૂ. ૭૫*

*૧૪. આઇયુંને આરદા ભાગ -૨  રૂ. ૭૫*

*૧૫. આઇયુંને આરદા ભાગ -૩  રૂ. ૭૫*

*૧૬. આઇયુંને આરદા ભાગ -૪  રૂ. ૭૫*

*૧૭. ચારણી શક્તિ ઉપાસના  રૂ. ૮૦*

*૧૮. કાઠીયે કાઠીયાવાડ કીધો  રૂ.૨૫૦*

*૧૯.સોરઠાની સરવાણી ભાગ ૧ (કાનીયા શતક) રૂ.૫૦*

*૨૦.સોરઠાની સરવાણી ભાગ ૨ (કાનીયા શતક)   રૂ.૫૦*

*૨૧.સોરઠા ની સરવાણી ભાગ ૩ (ખાતરા શતક) રૂ.૫૦*

*૨૨. પિંગલ કાવ્ય પુષ્પ ભાગ ૧ રૂ.૫૦*

*૨૩.સુબોધ બાવન(પાલું ભગત)  રૂ.૧૫૦*

*૨૪.વિરમ કાવ્ય પુષ્પ(વીરમભાઈ વાચા)રૂ.૧૦૦*

*૨૫.હરિરસ બૃહદ(મહાત્મા ઇશરદાસજી) રૂ.૧૫૦*

*૨૬. હરિરસ પોકેટ(મહાત્મા ઇશરદાસજી ) રૂ.૮૦*

*૨૭.દેવીયાંણ (મહાત્મા ઇશરદાસજી )પોકેટ રૂ.૮૦*


*૨૮.ગીરની ગંગોત્રી (કવિ રાજભા ગીર)રૂ.૩૦૦*

*૨૯.આઈશ્રી વડવાળી મોગલ વંદના (સ્વરચિત)રૂ.૧૦૦*

*૩૦.આઈ શ્રી મોગલ છન્દ આરાધ રૂ.૧૦૦*

*૩૧.આઈ શ્રી મોગલ વંદના (ચરજૂ )રૂ.૧૦૦*

*૩૨.આઈ શ્રી મોગલ આરાધના(ચરજૂ ) રૂ.૧૦૦*

*૩૩.આઈ શ્રી મોગલ દોહા ચાલીસા રૂ.૬૦*

*૩૪.જગદંબા આઈ જેતબાઇ રૂ.૧૫૦*

*૩૫. લખન કાવ્ય સંગ્રહ × અપ્રાપ્ય ×*

*૩૬.ઇસ્વર નું જગત  × અપ્રાપ્ય ×*

*૩૭.શ્રી સુંદર વિલાસ  × અપ્રાપ્ય ×*

*૩૮.વરદાળીને વંદના  × અપ્રાપ્ય ×*

*૩૯.શ્રી નાગઇ પુરાણ  રૂ.૨૦૦*

*૪૦.પાંડવ યશેન્દુ ચન્દ્રીકા  રૂ.૬૦૦*

*૪૧.સૌરાષ્ટ્ર વંદના (કવિ દીલજીત બાટી) રૂ.૩૦૦*

*૪૨. શ્રી જ્વાળામુખી દેવિની સ્તુતિ*

*૪૩. શ્રી દેવી મહિમા બાવની*



આ શિવાય આપ જે પુસ્તકો માંગો તે મળશે  ,કાગવાણી ભાગ ૧થી૮ , પ્રવીણ સાગર, તેમજ વંશ ભાસ્કર,ચારણ સાહીત્યકા ઇતિહાસ, વીર સતસઇ,
પૃથીરાજ રાસો,રાજસ્થાન કા ઇતિહાસ,વિભા વિલાસ,યદુવંશ પ્રકાશ,વાઘેલા વૃત્તાંત, ઝાલા વંશ વારીધિ, 
આવા કોઈ પણ અલભ્ય ગ્રંથો મેળવવા માટે કોન્ટેક કરો 

પ્રવીણ ભાઈ મધુડા રાજકોટ
97239 38056



कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT