.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪ સ્થળ – આઈશ્રી સોનલ ધામ, મઢડા તા.કેશોદ જી. જુનાગઢ.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

16 जुलाई 2020

चारण संस्कृति अंकनी माहिती

चारण संस्कृति अंकनी माहिती


चारणी साहित्य अने लोकसाहित्य द्रारा संस्कार अने संस्कृतिने जाळवी राखवा प्रयत्न करतुं मेगेझीन ऐटले चारण संस्कृति

आईश्री सोनल मां ऐज्युकेशन ऐन्ड चेरीटेबल ट्रस्ट-राजकोट द्रारा प्रकाशित चारण संस्कृति अंकनी माहिती
त्रिमासिक अंक छे.

जान्युआरी/ऐप्रिल/जुलाई/ऑकटोम्बर नी पहेली तारीखे प्रकाशीत करवामां आवे छे
डाउनलोड :- अंक - 38/39   :- Click Here

तंत्रीश्री रामभाई जामंग
लवाजम :-
रू.500 /- (पांच वर्षनुं)

चारण संस्कृति अंकनी लवाजम भरवानी माहिती
(1) रूबरू
चारण संस्कृति कार्यालय, मुळजीभाई के.लांबा, चारण वाडी, सुखरामनगर-2, कोठारीया चोकडी, राजकोट
(2) बेंक/चेक/मनीऑर्डर
नाम :- आईश्री सोनल मां ऐज्युकेशन ऐन्ड चेरीटेबल ट्रस्ट-राजकोट
बेंक :- बेंक ऑफ ईन्डीया (युनिवर्सीर्टी रोड राजकोट)
खाता नं :- 312710210000008
(नोंध :- जमा/चेक/मनीऑर्डर थी जमा करावी तेनी जाण योगेशभाई (9978442765) अथवा जयुभाई पालीया (9898501236) करवी)

लवाजम माटे संपर्क :- नानुभा नैया (8469497853)
चारण संस्कृति अंकना जुना अंको डाउनलोड करवा माटे⤵⤵
www.sonalmaatrust.org

चारण संस्कृति मुखपत्रनो हेतु अने भावना ऐवी छे के वधारेमां वधारे परिवारोना घरे पहोंचे अने वंचातु थाय तो आप अन्य परिवारोने जाणकारी आपीने ग्राहक बनावो

चारण अंक द्रारा चारण समाज माटे साहित्य , अवनवा समाचार, वगेरे माहिती आपवा मां आवे छे
दरेक चारणो आ अंकनी लवाजम भरी अवश्य चारण संस्कृति अंक मगाववा विनंती



चारणी साहित्य ब्लॉगना अपडेट WhatsApp पर मेळववा माटे

અમારો નંબર તમારી સંપર્ક સૂચિમાં દાખલ કરો અને 'સ્ટાર્ટ' (START) ,નામ અને સરનામુ લખીને મેસેજ મોકલો હવે તમને સમાચાર મળવા શરુ થઇ જશે. કેટલું સરળ !




Get On WhatsApp Update :- Click Here 

अवनवी माहिती, चारणी साहित्य , रचनाओ, ऑडियो , पुस्तक, तेमज अपना विस्तारना धार्मिक प्रसंग, समाचार  मोकली सहकार आपवा विनंती 




Email - vejandh@gmail.com

WhatsApp No - 9913051642


अवनवा समाचार, माहिती, जोब समाचार अने साथे चारणी साहित्य (जेमां काव्य,छंद, ऑडियो, बुक वगेरे....) स्वरूपे बधा सुधी पहोचे ते माटे Broadcast लीस्ट बनाववामां आवेल छे

जो तमने पण Broadcast लीस्ट मां जोडाववो मांगता होय तो आ नंबर 9913051642 सेव करी आपनुं पुरू नाम अने सरनामुं लखी मेसेज करो ऐटले टुंक समय मां ज आपने अपडेट ना मेसेज मळता थई जाशे.

आ Broadcast नो हेतु ऐटलो ज छे  वधारे चारणो सुधी माहिती पहोंचे अने उपयोगी थाय ऐ माटे आपना सहकार नी अपेक्षा छे.

खास नोंध :- आपना नंबर कोई ग्रुपमां ऐड करवामां नही आवे परंतु पर्सनल आपने मेसेज आवशे जेनी नोंध लेवा विनंती

                         सहकार बदल आपनो आभार
                               

                               वंदे सोनल मातरम

12 जुलाई 2020

વાલાભા કેશરીયા

ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક દ્રારા ધોરણ-5 ના ગુજરાતી વિષય મા "કદર"- દોલતભાઈ ભટ્ટ લેખિત વાલાભા કેશરીયાની વાત

10 जुलाई 2020

9 जुलाई 2020

પરબતભાઈ ગઢવી - પત્રકાર સંદેશ સમાચારપત્ર ખૂબ ખૂબ અભિનંદન

પરબતભાઈ  ગઢવી - પત્રકાર સંદેશ સમાચારપત્ર

તાજેતરમાં ખંભાળીયા જિલ્લામાં સર્વત્ર મેઘ મહેરનું અહેવાલ તૈયાર કરેલ અને સદરહુ અહેવાલ સંદેશ સમાચારપત્રના પ્રથમ પાને આવેલ. એ ગૌરવની વાત છે.

ભાઈશ્રી પરબતભાઇ દ્રારા સામાજિક કાર્યો કરવામાં આવે છે. આઈશ્રી સોનલ મા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે હાલ સેવા આપે છે. અને ખંભાળિયા ખાતે આવેલ ચારણ છાત્રાલય અને સોનલ મા મંદિરનું સુંદર સંચાલન પરબતભાઈ અને એમની સમગ્ર ટીમ દ્રારા કરવામાં આવે છે.

પત્રકાર  તરીકે આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી મા ભગવતી પાસે પ્રાર્થના સહ ખૂબ ખૂબ અભિનંદન

8 जुलाई 2020

શ્રી રામભાઈ શિવદાનભાઈ ચારણ

ચારણ ગૌરવ
શ્રી રામભાઈ શિવદાન ચારણ ( કુવાવા ) નિવૃત શિક્ષક, હાલ -હિંમતનગર જિલ્લો-સાબરકાંઠા (ગુજરાત) *મોબાઈલ- ૯૪૨૮૬-૪૫૩૬૯*
એ છેલ્લા ૨૧ વર્ષ (30 નવેમ્બર ૧૯૮૬) થી વૃક્ષો વાવો,પર્યાવરણ બચાવો, પ્રકૃતિને ચાહો વન્ય સૃષ્ટિ નુ જતન કરો , વ્યસન મુક્ત બનો જેવા સૂત્રો સાથે ના ૪૦૦૦૦ ઉપરાંતના પોસ્ટકાર્ડ બૌદ્ધિકોને લખી અનોખો વિક્રમ સ્થાપ્યો છે. તેમના સન્માનમાં *ભારતીય ટપાલ વિભાગ* દ્વારા રૂપિયા ૫ ની *ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવેલ છે* જેનું વિમોચન આજરોજ સાબરકાંઠાના માનનીય સંસદ સભ્ય શ્રી દિપસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું.
      કલમનો સિપાહી ચારણ સમાજમાં પરિવર્તન લાવવા શું કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી ને શ્રી રામભાઈ ચારણે તેમના કુટુંબને, કુવાવા ગામ અને સમસ્ત ચારણ સમાજને ગૌરવ પ્રદાન કર્યું છે.
*નોંધ* - ચારણ સમાજ માં *પૂજ્ય કાગબાપુ* પછી તેઓ બીજા વ્યક્તિ છે કે જેમના સન્માનમાં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હોય અને ભારતમાં જવલ્લેજ એવું બન્યું છે વ્યક્તિની હયાતી માં તેમના સન્માનમાં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હોય.

7 जुलाई 2020

चारण जाति के इतिहास तथा ऐतिहासिक तथ्यो @charan_history

चारण जाति के इतिहास तथा ऐतिहासिक तथ्यो को जानने के लियें Instagram पर Follow करे 

@charan_history :- Click Here


ચારણ જાતિનો ઈતિહાસ તથા ઐતિહાસિક તથ્યો જાણવા માટે Instagram પર Follow કરો @charan_history


























Sponsored Ads

ADVT

ADVT