.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

30 जून 2020

શ્રી કાનજીભાઈ નાગૈયા ચારણ છાત્રાલય, જુનાગઢ આજરોજ 50 વર્ષ પૂર્ણ

આજથી 50 વર્ષ પહેલા પ.પૂ. આઈશ્રી સોનબાઇ મા (મઢડા)એ ચારણ સમાજના વિધાર્થીઓ  માટે જૂનાગઢ ખાતે ચારણ બોર્ડિંગની સ્થાપના કરવામાં આવેલ.

આઈશ્રી સોનલ ચારણ સભા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત, શ્રી કાનજીભાઈ નાગૈયા ચારણ છાત્રાલય, જુનાગઢ

સ્થાપના :- તા. 30-06-1970

આજરોજ 50 વર્ષ પૂર્ણ થયેલ છે.  આ 50 વર્ષના સુવર્ણકાળ દરમ્યાન આજસુધી અનેક વિધાર્થીઓ સુવર્ણ યાદો આ છાત્રાલય સાથે જોડાયેલ છે.

આઈશ્રી સોનબાઇ માંની કૃપા કાયમ દરેક વિધાર્થીઓ તથા ચારણ સમાજ પર બની રહે એ જ પ્રાર્થના








कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT