.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

20 जुलाई 2023

ચારણ સ્મૃતિ તથા ઝરપરા ગ્રામાયણ પુસ્તક ઈ-બુક સ્વરૂપે

ચારણ સ્મૃતિ તથા ઝરપરા ગ્રામાયણ પુસ્તક ઈ-બુક સ્વરૂપે

ચારણ કવિશ્રી આશાનંદભાઈ ગઢવી (ઝરપરા) દ્રારા રચિત નીચે મુજબના પુસ્તકો ઈ-બુક સ્વરૂપે પવિત્ર અધિક શ્રાવણ મહિના નિમિત્તે આપ સર્વે માટે અપલોડ કરવામાં આવેલ છે. 

(1) ચારણ સ્મૃતિ (ચારણોની શાખા પ્રશાખા અને રીત રિવાજો વગેરે અમૂલ્ય માહિતી)

(2) ઝરપરા ગ્રામાયણ (ઝરપરા ગામના આઠસો વર્ષના ઈતિહાસ સાથે વર્તમાન એક અધ્યન)

આ પુસ્તકો ચારણી સાહિત્ય બ્લોગ પર થી ડાઉનલોડ કરવા માટે :-⤵️⤵️
  1. ચારણ સ્મૃતિ - આશાનંદભાઈ ગઢવીઅહી કલીક કરો 
  2. ઝરપરા ગ્રામાયણ  - આશાનંદભાઈ ગઢવીઅહી કલીક કરો  

चारण कविश्री तथा लेखकश्री आशानंदभाई गढवीनुं परिचय

नाम :-आशारिया सुराभाई रविया
जन्म :- भादरवा सूद-1 ता.15-09-1966
शाखा :- सेडा (गुंगडा),
गोत्र :- तुंबेल
जन्मभूमि :- ओखा मीठापुर - सुरजकरडी
व्यवसाय :- प्राथमिक शिक्षक
सरनामुं :- सिंधु भवन,पदरोड वाडी, मुं. झरपरा ता.मुंदरा-कच्छ
मो-9824075995

*आशानंदभाई गढवीना प्रकाशित थयेल पुस्तको*

🔸विरह पदावली (संपादन)
🔸प्रेम झरणु पदावली (संपादन)
🔸कच्छना धर्मरक्षक संत शेषावतारश्री रावळपीर दादा
🔸सोनल चरित्र
🔸नंदनवन (काव्य संग्रह)
🔸सोनल चालीसा (स्तुति काव्य)
🔸श्री देवाविलास तथा सुबोध बावनी (संपादन)
🔸आईश्री सोनल कथामृत (जीवन चरित्र)
🔸वीर कवि वारु (जीवन चरित्र)
🔸चारण आई परंपरा
🔸 चारण स्मृति
🔸 झरपरा ग्रामायण
🔸 कच्छना चारण कविओ
🔸 चारण स्मृति (शाखा-प्रशाखा अने रीत रिवाजो


*आशानंदभाई गढवीना आगामी प्रकाशनो*

🔸चारण पुनशी (जीवन कवन)
🔸अपूज खांभीयुं (कच्छी वार्ता संग्रह)
🔸चारणोना चार पीर (मोर,लाधो,आमीयुं, रावळपीर)
🔸वीर वत्सराज सोलंकी - वाछरादादा
🔸कच्छना चारण रत्नो
🔸चारण चरित्र कोश
🔸कच्छना लोक देवी-देवता
🔸रसधरा-झरपरा (वार्तासंग्रह)
🔸कच्छी लोक मांथी
🔸गुजरातना गौररक्षको
🔸दूहो असांजे देशजो

     *वंदे सोनल मातरम*

19 जुलाई 2023

ચારણ મહાત્મા ઈસરદાસજી રચિત "હરિરસ"

 જય માતાજી 


ચારણ સમાજના ઉધ્ધારક પ્રાંત:સ્મરણીય પ.પૂ. આઈશ્રી સોનલ માના 100 માં જન્મોત્સવ *આઈશ્રી સોનલ જન્મ શતાબ્દી વર્ષ* અંતર્ગત ચારણ મહાત્મા ઈસરદાસજી રચિત "હરિરસ" ગ્રંથનું સુંદર રચનાત્મક ડિજિટલ સ્વરૂપે ભાઈશ્રી કલ્યાણભાઈ ગઢવી (મોટી ખાખર તા.મૂંદરા-કચ્છ) વાળા મહેનતથી તૈયાર કરવામાં આવેલ છે. જે આજરોજ પવિત્ર અધિક શ્રાવણ માસની સુદ-2 ના દિવસે આપ સમક્ષ મુકવામાં આવે છે. (આમ તો ઘણા સમય થી દરરોજ સોસિયલ મીડિયા પર હરિરસનું એક દુહો એના અર્થ સાથે સુંદર અને રચનાત્મક ડિઝાઈન મા તૈયાર કરી કલ્યાણભાઈ દ્રારા મોકલવામાં આવે છે) આ હરિરસનું પ્રફુ રિડીગ આદરણીય વડીલશ્રી મહિદાનભાઈ ગઢવી (આદિપુર) દ્રારા કરવામાં આવેલ છે. 

દરરોજ પાઠ કરી શકાય એવી રીતે હરિરસના દુહા સાત ભાગોમાં તૈયાર કરવામાં આવેલ છે. 

ભાઈશ્રી કલ્યાણભાઈ દ્રારા બહુ જ ઉમદા કાર્ય નિઃસ્વાર્થ ભાવે યુવા પેઢીને આપણું અમૂલ્ય સાહિત્ય સરળતા થી ઉપલબ્ધ થાય એ માટે આ ભગીરથ કાર્ય પોતાનું અમૂલ્ય સમય કાઢી નોકરી સાથે આ ભગીરથ કાર્ય કરેલ છે.

હરિરસ ભાગ-1 દુહા 1 થી 50 :-  અહી કલીક કરો

હરિરસ ભાગ-2 દુહા 51 થી 100 :-  અહી કલીક કરો

હરિરસ ભાગ-3 દુહા 101 થી 150 :- અહી કલીક કરો


 હરિરસ ભાગ-4 દુહા 151 થી 200 :-  અહી કલીક કરો


હરિરસ ભાગ-5 દુહા 201 થી 250 :- અહી કલીક કરો


 હરિરસ ભાગ-6 દુહા 251 થી 300 :-  અહી કલીક કરો


હરિરસ ભાગ-7 દુહા 301 થી 361 :- અહી કલીક કરો


આ ભગીરથ કાર્ય માટે ભાઈશ્રી કલ્યાણભાઈ ગઢવીને ખૂબ ખૂબ અભિનંદન

વંદે સોનલ માતરમ્

Sponsored Ads

ADVT

ADVT